વિશ્વરૂપ વિષ્ણુ

વિશ્વરૂપ વિષ્ણુ

વિશ્વરૂપ વિષ્ણુ : વિષ્ણુનું વિશ્વરૂપ દર્શનનું આ સ્વરૂપ ઋગ્વેદના પુરુષસૂક્તના ‘सहस्रशीर्षपुरुषः’ને અથવા ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણના વિશ્વરૂપ દર્શનને સાકાર કરવાના ખ્યાલમાંથી ઉદ્ભવ્યું હોય તેમ લાગે છે. આ પ્રકારના શિલ્પમાં વિષ્ણુને ત્રણ મુખવાળા દર્શાવવામાં આવે છે. વચ્ચેનું મુખ મનુષ્યનું, ડાબી બાજુનું સિંહનું અને જમણી બાજુનું મુખ વરાહનું હોય છે. વિશ્વરૂપ વિષ્ણુની બે પ્રતિમાઓ…

વધુ વાંચો >