વિશિષ્ટ દાદનો કાયદો

વિશિષ્ટ દાદનો કાયદો

વિશિષ્ટ દાદનો કાયદો : સમન્યાય(equity)ના સિદ્ધાંત હેઠળ વિશિષ્ટ દાદ માગવા અંગેનો કાયદો. વિશિષ્ટ દાદ એ સમન્યાયનો એક પ્રકાર છે. તે બદલ ભારતમાં છેલ્લો કાયદો 1963થી અમલમાં આવ્યો છે. આ કાયદા મુજબ નીચે મુજબની વિશિષ્ટ દાદ આપવાની જોગવાઈ કરવામાં આવી છે : (1) સ્થાવર કે જંગમ મિલકતનો કબજો મેળવવા માટેની વિશિષ્ટ…

વધુ વાંચો >