વિશાલાક્ષી દ્વિવેદુલા (શ્રીમતી)

વિશાલાક્ષી, દ્વિવેદુલા (શ્રીમતી)

વિશાલાક્ષી, દ્વિવેદુલા (શ્રીમતી) (જ. 15 ઑગસ્ટ 1929, વિજયાનગરમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેઓ 8 વર્ષ સુધી ઇંગ્લૅન્ડ, મલેશિયા અને અમેરિકામાં રહ્યાં તે દરમિયાન લેખનકાર્ય કર્યું. તેમણે તેલુગુમાં 17 ગ્રંથો આપ્યા છે. તેમની ઉલ્લેખનીય નવલકથાઓમાં ‘વૈકુંઠપાલી’ (1965); ‘મારિના વિલુવલુ’ (1966); ‘ગ્રહણમ્ વિડિચિન્દી’ (1967); ‘વારિધી’ (1968); ‘કોવ્વોતી’ (1971); ‘રેપતી વેલલુ’ (1974); ‘કલા…

વધુ વાંચો >