વિમલ મંત્રી

વિમલ મંત્રી

વિમલ મંત્રી : સોલંકી વંશના ગુજરાતના રાજા ભીમદેવ 1લા(ઈ. સ. 1022-1064)નો મંત્રી. ભીમદેવે મંત્રી વિમલને દંડનાયક તરીકે ચંદ્રાવતી-આબુ મોકલ્યો હતો. એણે ચંદ્રાવતીના પરમાર રાજા ધન્ધુકને એનું પદ પાછું અપાવ્યું ને એ ભીમદેવના સામંત તરીકે ચાલુ રહ્યો. દંડનાયક વિમલે ઈ. સ. 1032માં આબુ ઉપર આદિનાથનું દેરાસર બંધાવ્યું હતું, જે વિમલ-વસતિ (વિમલ-વસહી)…

વધુ વાંચો >