વિમલપ્રકાશ જૈન

કરકંડચરિઉ (કરકંડુચરિત્ર)

કરકંડચરિઉ (કરકંડુચરિત્ર) (ઈ. સ. 1009 આશરે) : અપભ્રંશ ભાષામાં રચાયેલું ધાર્મિક ચરિતકાવ્ય. લેખક મુનિ કનકામર. તે ચન્દ્રર્ષિગોત્રીય બ્રાહ્મણ હતા. ‘બુધ-મંગલદેવ’ તેમના ગુરુ હતા. વૈરાગ્ય ઉત્પન્ન થવાને લીધે કનકામર દિગંબર મુનિ બન્યા હતા. ‘કરકંડચરિઉ’ની રચના ‘આસાઈ’ (બુંદેલખંડ ?) નગરીમાં કરવામાં આવી હતી. તે 10 સંધિઓમાં વિભાજિત 198 કડવકોનું બનેલું છે. કરકંડ…

વધુ વાંચો >