વિદ્યાધર

વિદ્યાધર

વિદ્યાધર : પ્રાચીન ભારતીય આલંકારિક અને ‘એકાવલી’ નામના ગ્રંથના લેખક. કાવ્યશાસ્ત્ર વિશે તેમનો બીજો ગ્રંથ ‘કવિરહસ્ય’ હોવાનો નિર્દેશ મળે છે. વિદ્યાધર ઉત્કલ પ્રદેશના એટલે ઓરિસાના વતની હતા. ત્યાંના રાજા નરસિંહના તેઓ આશ્રિત કવિ હતા; પરંતુ ઉત્કલ દેશમાં ‘નરસિંહ’ નામધારી બે રાજાઓ થઈ ગયા છે : 1282થી 1307 સુધી રાજ્ય ચલાવનાર…

વધુ વાંચો >