વિઠ્ઠલ માધવ પાગે

ગોળવલકર, માધવ સદાશિવ

ગોળવલકર, માધવ સદાશિવ (જ. 19 ફેબ્રુઆરી 1906, નાગપુર; અ. 5 જૂન 1973, નાગપુર) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘસંચાલક તથા હિંદુત્વની વિચારસરણીને વરેલા રાષ્ટ્રવાદી સંગઠક. પિતા પ્રથમ ડાકતાર ખાતામાં અને પછી શિક્ષક. માતા લક્ષ્મીબાઈ. મહારાષ્ટ્રના કોંકણ ભૂભાગનું ગોળવલી ગામ એ તેમનું મૂળ વતન, જેના પરથી કુટુંબનું ‘ગોળવલકર’ નામ પડ્યું. તત્કાલીન…

વધુ વાંચો >