વિજ્ઞાનવાદ

વિજ્ઞાનવાદ

વિજ્ઞાનવાદ : બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાનનો સિદ્ધાંત. અદ્વય શુદ્ધ વિજ્ઞાન જ પરમાર્થ સત્ છે. જગતના બધા પદાર્થો મિથ્યા છે. વિજ્ઞાનવાદનો મૂળભૂત સિદ્ધાંત આ છે. તે કેવળ વિજ્ઞાનને જ પરમાર્થ માનતું હોઈ તેને ‘વિજ્ઞાનવાદ’ નામ મળ્યું છે. તે વિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહકના દ્વૈતથી રહિત માનતું હોઈ, તેને અદ્વયવિજ્ઞાનવાદ કે વિજ્ઞાનાદ્વૈતવાદ પણ કહેવામાં આવે છે.…

વધુ વાંચો >