વિજ્ઞાનભિક્ષુ (ઈ. સ. સોળમી સદી)

વિજ્ઞાનભિક્ષુ (ઈ. સ. સોળમી સદી)

વિજ્ઞાનભિક્ષુ (ઈ. સ. સોળમી સદી) : પ્રાચીન ભારતના બંગાળના તત્વચિંતક આચાર્ય. રામાનુજાદિ બીજા આચાર્યોએ પોતાના સંપ્રદાયો સ્થાપ્યા તેમ વિજ્ઞાનભિક્ષુએ પોતાનો કોઈ સંપ્રદાય સ્થાપ્યો નથી. નામ (‘ભિક્ષુ’) પરથી તે સંન્યાસી હોય તેમ જણાય છે. વિજ્ઞાનભિક્ષુએ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું; જેને ‘વિજ્ઞાનામૃતભાષ્ય’ કહે છે. નિરીશ્વર સાંખ્યની વિચારધારામાં તેમણે ઈશ્વરને ઉમેરીને સાંખ્ય સિદ્ધાંતોને…

વધુ વાંચો >