વિજયરક્ષિત

વિજયરક્ષિત

વિજયરક્ષિત : આયુર્વેદીય ટીકાકાર. આયુર્વેદવિજ્ઞાનમાં ‘લઘુત્રયી’માં ગણાતા, આયુર્વેદમાં રોગનિદાનના સર્વશ્રેષ્ઠ ગ્રંથ તરીકે જાણીતા ‘માધવનિદાન’ની રચના આયુર્વેદ પંડિત શ્રી માધવકરે કરેલી છે. આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ચરક-સુશ્રુત તથા વાગ્ભટ્ટના ગ્રંથોના શ્લોકોના સંકલનથી બનેલું છે. આ ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર વિજયરક્ષિત અને તેમના શિષ્ય શ્રીકંઠે ‘મધુકોશ’ નામની સુંદર ટીકા લખીને, ગ્રંથને સુબોધ-સરળ બનાવેલ…

વધુ વાંચો >