વિકૃતિ (જનીનવિજ્ઞાન)

વિકૃતિ (જનીનવિજ્ઞાન)

વિકૃતિ (જનીનવિજ્ઞાન) સજીવના જનીનબંધારણમાં જનીનોના પુન:સંયોજન (recombination) સિવાય થતો કોઈ પણ આનુવંશિકીય ફેરફાર. આ ફેરફારો રંગસૂત્રની રચના કે સંખ્યામાં પણ થાય છે. તેમને રંગસૂત્રીય વિકૃતિઓ કહે છે. ‘વિકૃતિ’ શબ્દ જનીનિક-વિકૃતિઓ માટે વપરાય છે. હ્યુગો-દ-ફ્રીસે સૌપ્રથમ વાર ‘વિકૃતિ’ શબ્દ પ્રયોજ્યો. તેઓ મેંડેલના આનુવંશિકતાના નિયમોને પુન:સંશોધિત કરનાર ત્રણ વૈજ્ઞાનિકો પૈકીના એક છે.…

વધુ વાંચો >