વાલભી વાચના

વાલભી વાચના

વાલભી વાચના : જૈન ધર્મના આગમ ગ્રંથોની વલભી મુકામે તૈયાર કરેલી વાચના. ઈ. સ. 300ના અરસામાં વલભીમાં મળેલી પરિષદમાં નાગાર્જુનની અધ્યક્ષતામાં જૈન આગમ ગ્રંથોની વાચના તૈયાર કરવામાં આવી હતી. લગભગ તે સમયે (ઈ. સ. 3003-01 અથવા 3133-14માં) મથુરામાં સ્કંદિલાચાર્યની અધ્યક્ષતા હેઠળ મળેલી પરિષદમાં પણ આગમ ગ્રંથોની વાચના તૈયાર થયેલી; પરંતુ…

વધુ વાંચો >