વામન પુરાણ

વામન પુરાણ

વામન પુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યમાંનો એક ગ્રંથ. વિષ્ણુના વામન અવતાર સાથે સંકળાયેલું વૈષ્ણવ પુરાણ. આ વૈષ્ણવ પુરાણમાં કુલ 95 અધ્યાયો છે. આરંભે વર્ષાકાળના વર્ણન પછી નરની ઉત્પત્તિ, શંકરને લાગેલી બ્રહ્મહત્યા, વિષ્ણુ અને વીરભદ્રનું સ્વરૂપ અને શિવ દ્વારા કામદહન વર્ણવાયાં છે (1-6). અધ્યાય 51-53માં શંકરનો મંદરગિરિ પ્રવેશ, કાલીવિવાહ, કાલીનું પાણિગ્રહણ…

વધુ વાંચો >