વાનસ્પતિક વંધ્યત્વ

વાનસ્પતિક વંધ્યત્વ

વાનસ્પતિક વંધ્યત્વ : કેટલાક સૂક્ષ્મજીવો(microbes)ના ચેપની વિપરીત અસર હેઠળ કૃષિપાકોમાં ઉદભવતું વંધ્યત્વ. વનસ્પતિ પર ઊગતાં ફૂલો અથવા ફૂલ પેદા કરતી કૂંપળોમાં સૂક્ષ્મજીવોનું આક્રમણ થતાં પ્રજનન માટેનાં ફૂલોના જેવા ભાગોમાં દેહધાર્મિક વિકૃતિ પેદા થાય છે. આવી વિકૃતિ પેદા કરવામાં વિષાણુ, માઇક્રોપ્લાઝ્મા (MLO) જેવા અતિસૂક્ષ્મજીવો ઇતડી(mite)ના આક્રમણથી વનસ્પતિમાં દાખલ થતાં છોડ વંધ્ય…

વધુ વાંચો >