વસ્તુપાલ

વસ્તુપાલ

વસ્તુપાલ (જ. આશરે ઈ. સ. 1185; અ. 1240) : મધ્યકાલીન ગુજરાતમાં રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર તથા વાઘેલા વીરધવલ અને વીસલદેવના મહામાત્ય. તેઓ પોરવાડ જ્ઞાતિના વણિક હતા. તેમના પિતાનું નામ આશરાજ (કે અશ્વરાજ) અને માતાનું નામ કુમારદેવી હતું. પોતાના પૂર્વજોની માફક તેઓ પણ સોલંકી રાજાની સેવામાં રહ્યા…

વધુ વાંચો >