વર્મા વૃંદાવનલાલ

વર્મા, વૃંદાવનલાલ

વર્મા, વૃંદાવનલાલ (જ. 1884; અ. 1969) : હિંદીના ઐતિહાસિક નવલકથાકાર. બાળપણમાં પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ સાંભળવાનો શોખ હતો. ઐતિહાસિક નવલકથાલેખનની પાછળ તેમની આવી રુચિ કારણભૂત હોવાનું અનુમાન થયું છે. તેમણે સાચા અર્થમાં હિંદીમાં ઐતિહાસિક નવલકથાની શરૂઆત કરી. તે પહેલાં કિશોરીલાલ ગોસ્વામીની લગભગ પચાસેક નવલકથાઓ ઐતિહાસિક વાતાવરણની છે; પણ તેમાં ઇતિહાસતત્વ…

વધુ વાંચો >