વર્ધમાનપુર

વર્ધમાનપુર

વર્ધમાનપુર : આજનું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું વડું મથક વઢવાણ. જૈન અનુશ્રુતિ મુજબ વર્ધમાન મહાવીરની મૂર્તિની અહીં સ્થાપના કરવામાં આવેલી હોવાથી, આ નામ પ્રચલિત થયું હતું. ઈ. સ. 783-84માં જયવરાહ નામના રાજાના શાસનકાલ દરમિયાન જયસેનસૂરિએ ‘હરિવંશપુરાણ’ની રચના વર્ધમાનપુરમાં કરી હતી. ચાપ વંશનો ધરણીવરાહ ઈ. સ. 917-18માં વર્ધમાનપુરમાં શાસન કરતો હતો,…

વધુ વાંચો >