વરેરકર મામા

વરેરકર, મામા

વરેરકર, મામા (જ. 27 એપ્રિલ 1883, ચિપળૂણ, મહારાષ્ટ્ર; અ. 23 સપ્ટેમ્બર 1964, નવી દિલ્હી) : મરાઠીના અગ્રણી સાહિત્યકાર અને પ્રયોગશીલ નાટ્યલેખક. સાહિત્યવર્તુળમાં મામા વરેરકર તરીકે જાણીતા બનેલા આ સાહિત્યસર્જકનું આખું નામ ભાર્ગવરામ વિઠ્ઠલ વરેરકર હતું. તેમણે તેમની આશરે સાઠ વર્ષની પ્રદીર્ઘ સાહિત્યસેવા દરમિયાન 37 જેટલાં નાટકો, 6 લઘુનાટકો, 14 એકાંકીઓ,…

વધુ વાંચો >