વજદ સિકંદર અલી

વજદ, સિકંદર અલી

વજદ, સિકંદર અલી (જ. 1904; અ. 1983) : ઉર્દૂના આધુનિક કવિ, જેમણે ‘અજંટા-ઇલોરા’ નામનું ભવ્ય કાવ્ય લખીને ઘણી નામના મેળવી છે. તેમણે 1925માં ઉસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદથી સ્નાતકની પદવી મેળવી અને 1927માં હૈદરાબાદ સિવિલ સર્વિસની પરીક્ષા પસાર કરીને સરકારી નોકરી સ્વીકારી હતી. હૈદરાબાદ રિયાસતમાં વિવિધ હોદ્દાઓ પર રહ્યા બાદ છેવટે તેઓ…

વધુ વાંચો >