વક્રોક્તિ

વક્રોક્તિ

વક્રોક્તિ : પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રનો એક સિદ્ધાન્ત. કાવ્યમાં  પ્રધાન તત્વ કયું છે એ વિશે કુંતક કે કુંતલ નામના આચાર્ય(950)નો મત એવો છે કે કાવ્યનો આત્મા વક્રોક્તિ છે. કુંતકના મતે અલંકાર, રસ, ગુણ, રીતિ, ધ્વનિ – એ બધાં તત્વોનો સમાહાર વક્રોક્તિમાં થઈ જાય છે. કુંતકના શબ્દોમાં વક્રોક્તિ એટલે કવિકર્મના કૌશલની શોભાભરી…

વધુ વાંચો >