વક્તૃત્વકળા

વક્તૃત્વકળા

વક્તૃત્વકળા : વાણીનો પ્રભાવક વિનિયોગ કરવાની કળા અને તે અંગેના નિયમોના અભ્યાસ તેમજ પ્રયોગનું શાસ્ત્ર. વક્તૃત્વકળા સામાન્ય રીતે સફળ વક્તા કેમ થવાય એ માટેની સાધના માગી લેતી કળા લેખાય છે. વક્તૃત્વકળા ને સાહિત્યકળા વાણીથી ગાઢ રીતે સંબદ્ધ છતાં બન્ને ભિન્ન ભિન્ન કળાઓ છે. વક્તૃત્વકળા અવબોધમૂલક કળા છે; જ્યારે સાહિત્યની કળા…

વધુ વાંચો >