વકીલ સી. એન.

વકીલ, સી. એન.

વકીલ, સી. એન. (જ. 22 ઑગસ્ટ 1895, હાંસોટ, દક્ષિણ ગુજરાત; અ. 26 ઑક્ટોબર 1979, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ. આખું નામ ચંદુલાલ નગીનલાલ વકીલ. પિતા નગીનલાલ સામાન્ય નોકરી કરતા હતા. તેમનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં થયું. 1916માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી અર્થશાસ્ત્ર મુખ્ય…

વધુ વાંચો >