લોલ્લટ

લોલ્લટ

લોલ્લટ : નવમી સદીમાં થઈ ગયેલા કાશ્મીરી આલંકારિક અને ટીકાકાર. ભરત મુનિના ‘નાટ્યશાસ્ત્ર’ પર સંસ્કૃતમાં ટીકાના રચયિતા તરીકે લોલ્લટ જાણીતા છે. કમનસીબે તેમની એ ટીકા ઉપલબ્ધ નથી. ફક્ત અનુગામી ટીકાકારોએ તેમના મતોનું ખંડન કરવા આપેલાં તેમની ટીકાનાં ઉદ્ધરણો જ આપણને મળે છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘સંકેત’ નામની ટીકા લખનારા માણિક્યચંદ્રે…

વધુ વાંચો >