લુંડક્વિસ્ત આર્તુર

લુંડક્વિસ્ત આર્તુર

લુંડક્વિસ્ત આર્તુર (જ. 3 માર્ચ 1906, ઑદર્લુંગા, સ્વીડન; અ. 1991) :  સ્વીડિશ કવિ, નવલકથાકાર અને વિવેચક. વીસમી સદીના ત્રીજા દશકના ફેમ ઊંગા – પાંચ યુવાનોની ટોળીમાંના એક એવા આર્તુરે પ્રાણવાદી (vitalist) ચળવળની અગ્રિમ હરોળના નેતા તરીકે મહત્વનો ભાગ ભજવ્યો હતો. માણસની ભાવાવેશતા તથા સાહજિકતા જેવી જન્મજાત વૃત્તિઓને આદર્શ તરીકે સ્થાપીને…

વધુ વાંચો >