લાલા શ્રીનિવાસદાસ

લાલા શ્રીનિવાસદાસ

લાલા શ્રીનિવાસદાસ (જ. 1850, દિલ્હી; અ. 1887) : ભારતેન્દુ યુગના એક સમર્થ સર્જક. એમના બાપુજી મથુરાના એક જાણીતા શેઠની દિલ્હીની પેઢીમાં પ્રમુખ ગુમાસ્તા તરીકે સેવાઓ આપતા હતા. શ્રીનિવાસદાસ ઉચ્ચ કોટિની સર્જક-પ્રતિભા ધરાવતા હતા. એમની નવલકથા ‘પરીક્ષા ગુરુ’(ઈ. સ. 1882)નું હિંદીમાં ઐતિહાસિક મહત્વ છે. આચાર્ય રામચંદ્ર શુક્લે એને પશ્ચિમના સ્વરૂપની હિંદીની…

વધુ વાંચો >