લારી નૂરુલ ઐન

લારી, નૂરુલ ઐન

લારી, નૂરુલ ઐન (જ. 4 જુલાઈ 1932, લાર, જિ. દેવરિયા, ઉત્તરપ્રદેશ) :  ઉર્દૂ પંડિત અને વિવેચક. તેમણે તેમનું તખલ્લુસ ‘અહમર લારી’ રાખેલું. ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી તેઓ ગોરખપુર યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પ્રેરિત સંશોધન પ્રૉજેક્ટના પ્રમુખ સંશોધક રહેલા. 1968 –93 સુધી તેઓ એ જ યુનિવર્સિટીના ઉર્દૂ…

વધુ વાંચો >