લવકુમાર મ. દેસાઈ

‘વિશ્વવંદ્ય’

‘વિશ્વવંદ્ય’ : માસ્તર છોટાલાલ જીવણલાલ (જ. 1861, બાલુઆ [બાલવા], જિ. અમદાવાદ; અ. 1911, વડોદરા) : ગુજરાતી કવિ-નવલકથાકાર. તેમણે અમદાવાદમાં મેટ્રિક સુધીનું શિક્ષણ લીધું હતું તથા 1878માં ‘ગુર્જરોદ્ધારક સમાજ’ની સ્થાપના કરી હતી. પછી વડોદરામાં સરદાર સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. તેમણે શ્રીમન્નૃસિંહાચાર્યજીના સંપર્કમાં આવતાં તેમને સદ્ગુરુ તરીકે સ્થાપ્યા અને ‘શ્રી શ્રેયસ્સાધક…

વધુ વાંચો >

શ્રીમન્નૃસિંહાચાર્ય

શ્રીમન્નૃસિંહાચાર્ય (જ. 28 નવેમ્બર 1853, કડોદ, જિ. સૂરત; અ. 3 ઑગસ્ટ 1897) : તત્વદર્શી સંત, કવિ, ગદ્યકાર, વાર્તાકાર, નાટ્યકાર, પત્રકાર. જન્મ વિસનગરા જ્ઞાતિમાં થયો હતો. પિતા દુર્લભરામ યાજ્ઞિક, માતા મહાલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ કડોદમાં, પછીનો અભ્યાસ સૂરતની મિશનરી સ્કૂલમાં. પણ બાલ્યવયથી પ્રકૃતિએ નિજાનંદી વૈરાગ્યોન્મુખી. 1873માં સૂરતમાં તેઓ ‘પ્રાર્થનાસમાજ’ના ઉપદેશક આચાર્યપદે. 1874માં…

વધુ વાંચો >

હયવદન (1971)

હયવદન (1971) : મૂળ કન્નડ ભાષામાં લખાયેલું જાણીતું નાટક. તે સુપ્રસિદ્ધ નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા ગિરીશ રઘુનાથ કર્નાડ(જ. 3 મે 1938)ની પ્રખ્યાત નાટ્યકૃતિ છે. 1975માં તેમણે પોતે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. આજે ભારતની બધી જ ભાષાઓમાં તેનો અનુવાદ ઉપલબ્ધ છે અને તેના સંખ્યાબંધ સફળ નાટ્યપ્રયોગો થયા છે. જર્મન વાર્તાકાર…

વધુ વાંચો >