લચ્છુ મહારાજ

લચ્છુ મહારાજ

લચ્છુ મહારાજ (જ. 19૦1, લખનૌ; અ. 19 જુલાઈ 1972, લખનૌ) : કથક નૃત્યશૈલીના લખનૌ ઘરાનાના શ્રેષ્ઠ જ્ઞાતા તથા સમર્થ ગુરુ. મૂળ નામ વૈજનાથ. પિતાનું નામ કાલિકાપ્રસાદ, જેઓ પોતે જાણીતા તબલાનવાઝ હતા. લચ્છુ મહારાજનું બાળપણ વતન લખનૌમાં વીત્યું. કથક નૃત્યશૈલીની પ્રાથમિક તાલીમ તેમણે તેમના કાકા અને લખનૌ ઘરાનાના પ્રતિષ્ઠાપક તથા જનક…

વધુ વાંચો >