લક્ષ્મેશ જોષી

વૈષ્ણવ દર્શન

વૈષ્ણવ દર્શન : ભગવાન વિષ્ણુને મુખ્ય માનતી પ્રાચીન ભારતીય વિચારધારા. બધાં વૈષ્ણવ દર્શનો, વિષ્ણુ દેવતાને, પરબ્રહ્મથી અભિન્ન માને છે. મુખ્ય વૈષ્ણવ દર્શનો આ પ્રમાણે છે : (1) રામાનુજ વૈષ્ણવ દર્શન, (2) નિમ્બાર્ક વૈષ્ણવ દર્શન, (3) મધ્વ વૈષ્ણવ દર્શન, (4) વલ્લભ વૈષ્ણવ દર્શન, (5) ચૈતન્ય વૈષ્ણવ દર્શન. અહીં દરેકનો સંક્ષિપ્ત પરિચય…

વધુ વાંચો >

વૈષ્ણવ સંપ્રદાય

વૈષ્ણવ સંપ્રદાય : હિંદુ ધર્મનો એક સંપ્રદાય. હિંદુ વૈદિક ધર્મમાં મુખ્યત્વે ત્રણ સંપ્રદાયો છે : (1) વૈષ્ણવ, (2) શૈવ અને (3) શક્તિને પ્રાધાન્ય આપતો શાક્ત સંપ્રદાય. વૈષ્ણવ સંપ્રદાયના મુખ્યત્વે પાંચ પેટા પ્રકારો છે : (1) રામાનુજ વૈષ્ણવ સંપ્રદાય, (2) નિમ્બાર્ક વૈષ્ણવ સંપ્રદાય, (3) મધ્વ વૈષ્ણવ સંપ્રદાય, (4) વલ્લભ વૈષ્ણવ સંપ્રદાય…

વધુ વાંચો >