લક્ષ્મેશ જોશી

વિજ્ઞાનભિક્ષુ (ઈ. સ. સોળમી સદી)

વિજ્ઞાનભિક્ષુ (ઈ. સ. સોળમી સદી) : પ્રાચીન ભારતના બંગાળના તત્વચિંતક આચાર્ય. રામાનુજાદિ બીજા આચાર્યોએ પોતાના સંપ્રદાયો સ્થાપ્યા તેમ વિજ્ઞાનભિક્ષુએ પોતાનો કોઈ સંપ્રદાય સ્થાપ્યો નથી. નામ (‘ભિક્ષુ’) પરથી તે સંન્યાસી હોય તેમ જણાય છે. વિજ્ઞાનભિક્ષુએ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું; જેને ‘વિજ્ઞાનામૃતભાષ્ય’ કહે છે. નિરીશ્વર સાંખ્યની વિચારધારામાં તેમણે ઈશ્વરને ઉમેરીને સાંખ્ય સિદ્ધાંતોને…

વધુ વાંચો >

વિશિષ્ટાદ્વૈત

વિશિષ્ટાદ્વૈત : વિશિષ્ટાદ્વૈત પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનનો એક જાણીતો સિદ્ધાન્ત છે. તેના ઉત્તમ પુરસ્કર્તા રામાનુજ છે. તેઓ બૌધાયન, ટંક, દ્રમિડ વગેરે પૂર્વાચાર્યોના આ સિદ્ધાંતને ‘બ્રહ્મસૂત્ર’ પરના તેમના ‘શ્રીભાષ્ય’માં વ્યવસ્થિત રીતે પ્રતિપાદિત કરે છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના આધારરૂપ, બૃહદારણ્યક ઉપનિષદનું અંતર્યામિન્ બ્રાહ્મણ (37) છે. તદનુસાર, ઈશ્વર પૃથ્વીમાં રહે છે, પૃથ્વીની અંદર છે, જે…

વધુ વાંચો >

વૈદિક સાહિત્ય

વૈદિક સાહિત્ય પ્રાચીન ભારતીય વેદગ્રંથો અને તેની સાથે સંકળાયેલું સાહિત્ય. જગતભરમાં પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. ઋગ્વેદ ‘ઋચા’ કે ‘ઋચ્’ નામથી ઓળખાતા મંત્રોનો વેદ છે. ઋગ્વેદમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવતાઓની મુખ્યત્વે સ્તુતિ કરવામાં આવે છે. ‘ઋચ્’(ઋચ્-ઋક્)નો વેદ તે ઋગ્વેદ. સ્તુતિઓ ઉપરાંત, ઋગ્વેદમાં દાનસૂક્તો, અક્ષ-(જુગાર)સૂક્ત, વિવાહસૂક્ત, અંત્યેદૃષ્ટિસૂક્ત, દાર્શનિક સૂક્ત વગેરે વિવિધ…

વધુ વાંચો >