લક્ષ્મી રામન અમિલિનેની (શ્રીમતી) (શ્રી શિલ્પી શ્રુતિ)

લક્ષ્મી રામન, અમિલિનેની (શ્રીમતી) (શ્રી શિલ્પી શ્રુતિ)

લક્ષ્મી રામન, અમિલિનેની (શ્રીમતી) (શ્રી શિલ્પી શ્રુતિ) (જ. 7 ઑગસ્ટ 1932, રોપ્યુર, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. તેમણે બી.એ. અને બી.એલ.ની પદવી પ્રાપ્ત કરી. 1970થી 1985 સુધી ‘સુધાલહરી’ નામક સાહિત્યિક અને સાંસ્કૃતિક ઍસોસિયેશનનાં પ્રમુખ તરીકે કામગીરી કરી, અને 1974–80 સુધી આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીનાં સભ્ય રહ્યાં. તેમણે 20 ગ્રંથો આપ્યા…

વધુ વાંચો >