રૉય શરતચંદ્ર

રૉય, શરતચંદ્ર

રૉય, શરતચંદ્ર (જ. 4 નવેમ્બર 1870; અ. 30 એપ્રિલ 1942, રાંચી) : ભારતના પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી. 1888માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1892માં બી.એ.ની ઉપાધિ અંગ્રેજી વિષય સાથે મેળવી. 1893માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1895માં કોલકાતાથી કાયદાની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ રાંચી આવ્યા અને ત્યાં વકીલાત શરૂ કરી. છોટાનાગપુરનું મુખ્ય…

વધુ વાંચો >