રુસ્તમ અલીખાન

રુસ્તમ અલીખાન

રુસ્તમ અલીખાન (જ. ?; અ. 10 ફેબ્રુઆરી 1725, વસો) : સૂરતનો મુઘલ બાદશાહે નીમેલો ફોજદાર (ગવર્નર). તે વડોદરા અને પેટલાદનો ફોજદાર પણ હતો. ગુજરાતમાં આક્રમણકારી પ્રવૃત્તિઓ કરનાર મરાઠા સરદાર પિલાજીરાવ ગાયકવાડના હલ્લાઓનો સામનો કરવા તેણે પ્રયાસ કર્યો; પરંતુ તેમાં નિષ્ફળ જવાથી તેણે પિલાજીરાવ સાથે સમાધાન કર્યું હતું. રુસ્તમ અલીખાનને બંડખોર…

વધુ વાંચો >