રાસ્ત ગોફ્તાર

રાસ્ત ગોફ્તાર

રાસ્ત ગોફ્તાર : વૃત્તયુગના આરંભનાં નોંધપાત્ર વૃત્તપત્રોમાંનું એક. ‘રાસ્ત ગોફ્તાર’નો અર્થ ‘સત્યવક્તા’. પ્રારંભ 15 નવેમ્બર, 1851. સ્થાપક દાદાભાઈ નવરોજી. જોકે ‘રાસ્ત ગોફ્તાર’ના સાચા સ્થાપક ખરશેદજી નશરવાનજી કામા ગણાય; કેમકે, તે જમાનામાં તેમની આર્થિક સહાય વિના આ પત્ર શરૂ કરવું કે ચલાવવું શક્ય ન બનત. અલબત્ત, એક નીડર અને બાહોશ પત્રકાર…

વધુ વાંચો >