રશ્મિ ઓઝા

સૌંદર્યપ્રસાધનો-2

સૌંદર્યપ્રસાધનો-2 વ્યક્તિ હોય તેનાથી વધુ સૌંદર્યવાન દેખાવા માટે જે પદાર્થો વાપરે તે. સૃષ્ટિરચનાની શરૂઆતથી જ માનવજાતમાં પ્રસાધનની પ્રવૃત્તિ જોવા મળે છે. તે માત્ર મનુષ્યમાં જ નહિ પ્રકૃતિમાં પણ જોવા મળે છે. પ્રકૃતિ પણ સમયે સમયે ઋતુ અનુસાર પોતાનું સૌંદર્ય નિખારે છે. માનવીમાં પ્રસાધનની પ્રવૃત્તિ સ્વયંભૂ ને સ્વાભાવિક છે. દરેક વ્યક્તિને…

વધુ વાંચો >