રવીન્દ્રકુમાર ગદાધર પંડા

પ્રબોધચંદ્રોદય

પ્રબોધચંદ્રોદય : સંસ્કૃત ભાષામાં લખાયેલું શ્રીકૃષ્ણમિશ્ર યતિનું રૂપકાત્મક નાટક. રચનાકાળ : અગિયારમી સદી. કે. એસ. શાસ્ત્રી દ્વારા તેનું સંપાદન કરાતાં ત્રિવેન્દ્રમથી 1936માં પ્રકાશિત થયું. વળી નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ દ્વારા પણ તેનું પ્રકાશન થયું છે. એવી માન્યતા છે કે ચંદેલનરેશ મહારાજ કીર્તિવર્મા (1048–1116), ચેદીરાજ કર્ણ પર વિજય પ્રાપ્ત કરવામાં થયેલા રક્તપાતથી…

વધુ વાંચો >