રમેશભાઈ પરમાર

દવે, શાંતિ સોમનાથ

દવે, શાંતિ સોમનાથ (જ. 25 સપ્ટેમ્બર 1931, બાદપુરા, ઉત્તર ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ગુજરાતના ચિત્રકાર. મૅટ્રિક થતાં અગાઉ જાહેરાતનાં પાટિયાં તથા બૅનરનાં ચિત્રકામ વડે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ચિત્રકળાનો અનુસ્નાતક ડિપ્લોમા (1956) મેળવ્યો. એ જ સંસ્થામાં અધ્યાપક તરીકે જોડાયા. 1957માં ભારત…

વધુ વાંચો >