રત્નાવલી

રત્નાવલી

રત્નાવલી (ઈ. સ. 650 આશરે) : નાટ્યકાર હર્ષે સંસ્કૃત ભાષામાં રચેલી નાટિકા. ચાર અંકની બનેલી આ નાટિકામાં રાજા ઉદયન અને સિંહલદેશની રાજકુમારી રત્નાવલીની પ્રણયકથા રજૂ થઈ છે. પ્રથમ અંકમાં ‘સિંહલદેશની રાજકુમારી રત્નાવલી જેને પરણશે તે ચક્રવર્તી રાજા બનશે’ એવી ભવિષ્યવાણી પર આધાર રાખી યૌગંધરાયણ નામનો પ્રધાન રાજા ઉદયન સાથે રાજકુમારી…

વધુ વાંચો >