રતુદાન રોહડિયા

ચારણી સાહિત્ય

ચારણી સાહિત્ય : ગુજરાત-સૌરાષ્ટ્રમાં વસતા ચારણોએ સાહિત્યક્ષેત્રે કરેલું પ્રદાન. ચારણ શબ્દનો અર્થ કીર્તિ ફેલાવનાર એવો થાય છે. આ કોમનું વર્ણન રામાયણ અને મહાભારતમાં મળે છે. તે પોતાની ઉત્પત્તિ દેવતાઓથી થયાનો દાવો કરે છે અને પોતાને દેવીપુત્રો તરીકે ઓળખાવે છે. ચારણકુલો મધ્ય એશિયામાંથી સ્થળાંતર કરીને હિમાલયની પર્વતમાળામાં આવી વસેલાં. ત્યાંથી કાળક્રમે…

વધુ વાંચો >