રજની વ્યાસ

શાહ, શાંતિલાલ અમૃતલાલ

શાહ, શાંતિલાલ અમૃતલાલ (જ. 13 જાન્યુઆરી 1920; અ. 27 ફેબ્રુઆરી 2006, અમદાવાદ) : ‘ગુજરાત સમાચાર’ દૈનિકના તંત્રી. વ્યાવસાયિક કારકિર્દી જાહેરખબરની એજન્સીથી શરૂ કરનાર શાંતિલાલ શાહે પત્રકારત્વ અને પ્રકાશનગૃહના એક સંચાલકની ભારોભાર ક્ષમતા દાખવી છે. અમદાવાદના રેલવે સ્ટેશન પાસે આવેલા રેવડી બજાર વિસ્તારમાં આવેલું ‘ગુજરાત સમાચાર’ કાર્યાલય ખાનપુર વિસ્તારમાં 1950માં નવા…

વધુ વાંચો >