રઇધૂ

રઇધૂ

રઇધૂ (અનુમાને 1457–1536) : અપભ્રંશ ભાષાના મહાકવિ અને વિદ્વાન લેખક. મહાકવિ રઇધૂએ અપભ્રંશ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. તેમનામાં પ્રબન્ધકાર, દાર્શનિક, આચારશાસ્ત્ર-પ્રણેતા અને ક્રાન્તિ-દ્રષ્ટાનાં તત્વોનો સમન્વય જોવા મળે છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને હિન્દી ભાષા પર તેમનું ખૂબ પ્રભુત્વ હતું. રઇધૂનું અપર નામ સિંહસેન હતું. તેઓ સાહ હરિસિંહના પુત્ર અને…

વધુ વાંચો >