રંગવિકાર (pleochroism)

રંગવિકાર (pleochroism)

રંગવિકાર (pleochroism) : ખનિજછેદોમાં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ. ખનિજછેદોની પરખ માટેના ગુણધર્મો પૈકી વિશ્લેષક-(analyser)ની અસર હેઠળ જોવા મળતી રંગફેરફારની પ્રકાશીય ઘટના. અમુક ખનિજોના છેદો સાદા ધ્રુવીભૂત પ્રકાશમાં જે કોઈ રંગ દર્શાવતા હોય તે સૂક્ષ્મદર્શકની પીઠિકાને ફેરવતા જઈને જોવામાં આવે ત્યારે રંગફેરફારની ઘટના બતાવે છે; જેમ કે, પીળો કથ્થાઈમાં, આછો લીલો…

વધુ વાંચો >