યોગેન્દ્ર કૃષ્ણલાલ જાની

વનસ્પતિજન્ય ઔષધો

વનસ્પતિજન્ય ઔષધો : વનસ્પતિમાંથી પ્રાપ્ત થતાં ઔષધો. ભારતના પ્રાચીન ગ્રંથ રામાયણમાં લંકાના સુષેણ વૈદે લક્ષ્મણની મૂર્ચ્છાવસ્થા હનુમાન દ્વારા હિમાલય પર થતી ‘સંજીવની’ છોડની ઔષધિ દ્વારા મટાડ્યાનો ઉલ્લેખ છે. અમેરિકાનાં મૂળ વતની ઇન્ડિયનો વિલો વૃક્ષની છાલનો ઉકાળો પિવડાવીને તાવ ઓછો કરી યા મટાડી શકતા હતા. ફ્રેન્ચ લોકો એ જાણીને આશ્ર્ચર્ય પામ્યા…

વધુ વાંચો >

સંરચના-સક્રિયતા સંબંધ (structure-activity relationship, SAR)

સંરચના–સક્રિયતા સંબંધ (structure-activity relationship, SAR) : ઔષધની રાસાયણિક સંરચના અને તેની સક્રિયતા અથવા ક્રિયાશીલતા વચ્ચેનો સંબંધ. ઔષધો એવા રાસાયણિક પદાર્થો છે જે જીવંત પ્રાણીઓના કાર્ય(function)ને અસર કરે છે અને તેથી રોગની સારવાર કરવા, તેને અટકાવવા અથવા તેની પરખ માટે ઉપયોગમાં લેવાય છે. શરૂ શરૂમાં કુદરતી રીતે ઉપલબ્ધ પદાર્થોનો ઔષધ તરીકે…

વધુ વાંચો >

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ અરોમેટિક પ્લાન્ટ્સ (CIMAP) લખનૌ

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ અરોમેટિક પ્લાન્ટ્સ (CIMAP), લખનૌ : ઔષધકીય અને સુવાસિત વનસ્પતિઓ ઉપર સંશોધન કરતી ભારતીય સંસ્થા. તે કાઉન્સિલ ઑવ્ સાયંટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), દિલ્હીની લખનૌ ખાતે આવેલી મહત્ત્વની પેટાસંસ્થા છે. આ સંસ્થા વાનસ્પતિક સંશોધન તથા વિકાસ અને જૈવતકનિકી (biotechnology) ક્ષેત્રે નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે…

વધુ વાંચો >