યુરેલાઇટીભવન (uralitization)

યુરેલાઇટીભવન (uralitization)

યુરેલાઇટીભવન (uralitization) : વિકૃતિજન્ય પરિવર્તનપ્રક્રિયા. આ પરિવર્તનપ્રક્રિયા બેઝિક અગ્નિકૃત ખડકોમાં નિમ્ન કક્ષાની વિકૃતિ દરમિયાન અથવા ક્યારેક ઉષ્ણજળજન્ય પરિવર્તનથી અંતિમ કક્ષાએ થતી હોય છે. અગ્નિકૃત ખડકોમાંના પાયરૉક્સિનનું મોટેભાગે રેસાદાર જથ્થાવાળા ઍમ્ફિબૉલ(જેને પહેલાં જુદા જ ખનિજ ‘યુરેલાઇટ’ તરીકે ઘટાવવામાં આવેલું, તેથી આ નામ પડેલું છે.)માં પરિવર્તન થતું હોય છે. આ ઉપરાંત ઍપિડોટ…

વધુ વાંચો >