યાજ્ઞિક રમણલાલ કનૈયાલાલ

યાજ્ઞિક, રમણલાલ કનૈયાલાલ

યાજ્ઞિક, રમણલાલ કનૈયાલાલ (જ. 21 સપ્ટેમ્બર 1895, નડિયાદ, ગુજરાત; અ. 11 ડિસેમ્બર 1960, મુંબઈ) : નાટ્યકાર, વિવેચક અને સંપાદક. વડનગરા નાગર પરિવારમાં જન્મ. મહાગુજરાતની ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકના નાના ભાઈ. તેમના પિતા તબીબ હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. 1917માં અંગ્રેજી વિષય સાથે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ. અને 1920માં એ જ વિષયમાં…

વધુ વાંચો >