મ્યુઝિયમ ઑવ્ એન્ટિક્વિટિઝ જામનગર

મ્યુઝિયમ ઑવ્ એન્ટિક્વિટિઝ, જામનગર

મ્યુઝિયમ ઑવ્ એન્ટિક્વિટિઝ, જામનગર (સ્થાપના 1946) : ઇતિહાસ અને પુરાતત્વવિદ્યાનું ગુજરાતનું મહત્વનું મ્યુઝિયમ. તે વખતના નવાનગર રાજ્ય દ્વારા લાખોટા નામના મહેલમાં તે સ્થાપવામાં આવ્યું હતું. તેમાં નીચે દર્શાવેલ વિવિધ વિભાગવાર 400થી અધિક નમૂના પ્રદર્શિત કરાયા છે : (1) સ્થાપત્ય ખંડ : આ વિભાગમાંના સ્થાપત્ય નમૂનાઓ મોટેભાગે જૂના નવાનગર રાજ્યનાં મહત્વનાં…

વધુ વાંચો >