મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈ

મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈ

મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈ (જ. 22 ડિસેમ્બર 1869; રાયબરેલી; અ. 1923) : પ્રથમ પંક્તિના ભારતીય વિદ્વાન, લેખક, હકીમ અને વિશ્વવિખ્યાત ઇસ્લામી શિક્ષણસંસ્થા ‘નદવતુલ ઉલેમા’(An Association of the Learned)ના સ્થાપક તથા પ્રણેતા. તેમના ખાનદાને દેશને ટોચના સ્વાતંત્ર્યસેનાનીઓ, આધ્યાત્મિક ગુરુઓ, અરબી ભાષાના વિદ્વાનો, લેખકો, કવિઓ તથા લોકનાયકો આપ્યા છે. ઉત્તરપ્રદેશના રાયબરેલીના…

વધુ વાંચો >