મૌલાના ઇલ્યાસ કાંધલવી

મૌલાના ઇલ્યાસ કાંધલવી

મૌલાના ઇલ્યાસ કાંધલવી (જ. 1885; અ. 1944) : વિશ્વવિખ્યાત તબલીઘી જમાતના સ્થાપક અને ભારતના પ્રતિષ્ઠિત મુસ્લિમ વિદ્વાન. તેઓ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એવા કુટુંબ સાથે સંબંધ ધરાવતા હતા, જેણે દિલ્હીની સલ્તનત તથા મુઘલ શાસન દરમિયાન ધાર્મિક શિક્ષણ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં નામના મેળવી હતી. મૌલાના ઇલ્યાસના પિતા મૌલાના મુહમ્મદ ઇસ્માઈલ. મુઝફ્ફરનગર જિલ્લાના…

વધુ વાંચો >