મૌર્ય ચંદ્રગુપ્ત

મૌર્ય, ચંદ્રગુપ્ત

મૌર્ય, ચંદ્રગુપ્ત (રાજ્યકાળ ઈ. સ. પૂ. 322થી ઈ. સ. પૂ. 298) : પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજવંશ અને પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્યનો સ્થાપક. તે ‘મોરિય’ નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યો હતો તેમ ‘મહાવંશ’ નામના બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે. ચંદ્રગુપ્ત મૌર્ય કુળના નાયકનો પુત્ર હતો. તે તેની માતા સાથે પાટલિપુત્રમાં રહેતો…

વધુ વાંચો >