મોહમ્મદ હુસૈની ગૈસુદરાઝ

મોહમ્મદ હુસૈની ગૈસુદરાઝ

મોહમ્મદ હુસૈની ગૈસુદરાઝ (જ. 1321, દિલ્હી; અ. 1422) : ભારતના પ્રથમ પંક્તિના સૂફી સંત અને વિદ્વાન લેખક. તેમનો મકબરો દક્ષિણમાં હાલના કર્ણાટક રાજ્યના ગુલબર્ગ શહેરમાં આવેલો છે. તેમની વય 4 વર્ષની હતી ત્યારે સુલતાન મોહમ્મદ તુઘલખના સમયમાં, તેમના પિતા તેમને દક્ષિણમાં દેવગીર લઈ ગયા. પરંતુ તેમના પિતા સૈયદ યુસુફ હુસૈની…

વધુ વાંચો >